અમરેલીના લાલાવદર પ્રાથમિક શાળા ખાતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો માટે ચિત્ર હરીફાઈ રાખવામાં આવી હતી.
બાળકોએ ભગવાન રામનું અદ્‌ભુત ચિત્ર દોર્યા હતા. આ પ્રસંગે શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી તેમ આચાર્ય રાજેશ પણસાળાની યાદીમાં જણાવાયુ છે.