સાવરકુંડલાના કબીર આશ્રમ ખાતે હનુમાન જયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિક શહેરીજનોએ ખૂબ ઉત્સાહપૂર્વકથી હનુમાન જયંતીની ઉજવણી કરી હતી. ઉપરાંત લોકોએ દર્શનની સાથે મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો.