મુંબઈના વસઈ ખાતે શીતલ પાર્લરનું ૧૬ એપ્રિલના રોજ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આસીફ ખાન, સર્ફરાઝ અરબ (પાર્લર ઓનર), ઓવેશ ખાન, સર્ફરાઝ ખાનનાં હસ્તે ઈસ્તીયા કોમ્પલેક્ષ, સાતીવલી નાકા, વસઈ, મુંબઈ ખાતે ઓપન થયેલ નવા પાર્લરના ઉદ્‌ઘાટનમાં હાજર રહ્યા હતા. આ શુભ પ્રસંગે અભિમન્યુ પથારે (એ.એસ.એમ. શીતલ આઈસ્ક્રીમ) તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.