રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ, ગોંડલ રોડમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેવકૃષ્ણદાસજી સ્વામી, હરિભક્તો, રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ગણેશસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી માધવભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ઘનશ્યામભાઈ લાંભીયા અને ગુરુકુલના સંતો ઉપસ્થિત રહ્યા હતા.