ભારતમાં અને વિશ્વમાં જયારે ઈદ જેવો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવાય છે ત્યારે દામનગર સમસ્ત મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસની નેકાદમના સંદેશ સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ સમૂહ નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
ભારતમાં અને વિશ્વમાં જયારે ઈદ જેવો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવાય છે ત્યારે દામનગર સમસ્ત મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસની નેકાદમના સંદેશ સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ સમૂહ નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી.