રાજુલના હિંડોરણા ગામેથી પરણિતા ઘરેથી ચાલી નીકળી હતી. દિનેશભાઇ કનુભાઇ સોલંકી (ઉ.વ.૩૫ )એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની કિરણબેન તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ હિંડોરણા ગામેથી ઘરેથી કોઇને કહ્યા વગર કયાંક જતા રહ્યા હતા અને આજદિન સુધી પરત ફર્યા નથી.
રાજુલના હિંડોરણા ગામેથી પરણિતા ઘરેથી ચાલી નીકળી હતી. દિનેશભાઇ કનુભાઇ સોલંકી (ઉ.વ.૩૫ )એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની કિરણબેન તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ હિંડોરણા ગામેથી ઘરેથી કોઇને કહ્યા વગર કયાંક જતા રહ્યા હતા અને આજદિન સુધી પરત ફર્યા નથી.

