બગસરાના મામલતદાર શર્માની બદલી થાનગઢના મામલતદાર તરીકે થતા સ્ટાફ દ્વારા વિદાયમાન અપાયુ હતું. બગસરાના મામલતદાર તરીકે સાણંદથી વી.એસ.જીદ મુકાયા છે.
બગસરાના મામલતદાર શર્માની બદલી થાનગઢના મામલતદાર તરીકે થતા સ્ટાફ દ્વારા વિદાયમાન અપાયુ હતું. બગસરાના મામલતદાર તરીકે સાણંદથી વી.એસ.જીદ મુકાયા છે.