સાવરકુંડલા શહેરના સદભાવના ગ્રૂપ દ્વારા ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે એક અદ્ભુત અને અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે, ગ્રૂપે ભગવાન ગણપતિજીની મૂર્તિને ૨૫ લાખ રૂપિયાની ચલણી નોટોથી શણગારીને એક અનન્ય રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી છે.
સાવરકુંડલા શહેરના સદભાવના ગ્રૂપ દ્વારા ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે એક અદ્ભુત અને અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે, ગ્રૂપે ભગવાન ગણપતિજીની મૂર્તિને ૨૫ લાખ રૂપિયાની ચલણી નોટોથી શણગારીને એક અનન્ય રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી છે.