અમરેલી ડમ્પર રજી.નં.ય્ત્ન-૧૩-છ્‌-૮૭૮૮ વાળા વાહનના ચાલક દ્વારા લીઝ હોલ્ડર ભગીરથસિંહ વાજસુરભાઇ વાળા, રામેશ્વર(ઓજત નદી) ખાતેથી રેતી(ખનીજ) ભરી રોયલ્ટી પાસ ઊન્ ૦૬૦૨૦૧૩૫૧૪૦૦૦૦૪૦ ૩૧ મેળવી સીતારામ વે-બ્રિજ (મેવાસા) ખાતે વજન કરાવી ૧૨ ટન રેતી મહુવા(ભાવનગર) લઇ જવાની ખરેખર પરમીટ મેળવી વહન કરેલ છે કે કેમ? તેમજ સદર બનાવ અંગે રામેશ્વર (ઓજત નદી)થી અમરેલી જિલ્લાના દેવળીયા ગામ સુધીના સંભવીત રૂટના ઝ્રઝ્ર્‌ફ કેમેરા તેમજ સીતારામ વે-બ્રિજ(મેવાસા) તેમજ ટેકનિકલ સોર્ચથી માહિતી મેળવી સદર બનાવ બાબતે કોઇ ગુન્હાહીત કૃત્ય બનેલ છે કે કેમ જે અંગેની તપાસ થવા સારૂ ભુસ્તર શાસ્ત્રીએ પત્રથી જણાવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ આચ.એચ. રતન વધુ તપાસ કરી રહ્યા છે.