વડોદરામાં બરોડા ડેરીના મેનેડિંગ ડિરેક્ટરે રાજીનામુ આપી દીધું છે. બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજયકુમાર જાશીએ રાજીનામુ આપ્યું છે. ડેમાં ગઈકાલે મળેલી મિટિંગમાં રાજીનામાં અંગે ચર્ચા થઈ હતી. સાવલી ધારાસભ્ય અને ડેરીના પૂર્વ ડિરેક્ટરે આ અંગે આક્ષેપ કર્યા હતા. જેમાં આક્ષેપો બાદ રાજીનામાંને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.
મૃત વ્યકિતના નામે દૂધ ભરાવીને પૈસા ઉપાડતા હોવાના આરોપ મુકવામાં આવ્યા હતા. અજીત ઠાકોરે ડેરીના વહીવટ સામે અનેક આક્ષેપો કર્યા હતા. અંગત કારણોસર ડિરેક્ટરે રાજીનામું આપ્યાની માહિતીની ચર્ચા છે.