વડીયા તાલુકા કક્ષાના અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નોની અરજી તા.૧૫ જુલાઇના રોજ બપોરે ૦૩ કલાક સુધીમાં મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ મારફતે મોકલવી.