લીલીયાની અમૃતબા વિદ્યાલય ખાતે ધો. ૧૨ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રનો પ્રારંભ થયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી આ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જ્યાં વિવિધ વિષયના પેપરની ચકાસણી કરવામાં આવી રહી છે.
લીલીયાની અમૃતબા વિદ્યાલય ખાતે ધો. ૧૨ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રનો પ્રારંભ થયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી આ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જ્યાં વિવિધ વિષયના પેપરની ચકાસણી કરવામાં આવી રહી છે.