સાવરકુંડલા કબીર ટેકરી આશ્રમ ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી દ્વારા નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૧૦૬ દર્દીઓએ લાભ લીધો હતો અને મોતિયાના ર૭ ઓપરેશન કરાયા
હતા. સુદર્શન નેત્રાલય દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. કેમ્પમાં કબીર ટેકરી આશ્રમના સ્વયંસેવકોએ સેવા બજાવી હતી.