ગુજરાતના અમદાવાદમાં આજે એક ભયાનક વિમાન દુર્ઘટના જાવા મળી. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનને ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ અકસ્માત થયો. આ વિમાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા, જે બધાના આ અકસ્માતમાં મૃત્યુ થયા છે. આ ઘટના પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા ગુજરાત સરકારે કહ્યું છે કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે, તેથી મૃતકોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. જાકે, આ અંગે વધુ માહિતીની રાહ જાવાઈ રહી છે.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં કુલ ૨૪૨ લોકોના મોત થયા છે. દરમિયાન, આ ઘટના પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા ગુજરાત સરકારે કહ્યું છે કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૪૨ લોકોના મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે. તેથી, ૨૪૨ લોકોના સંબંધીઓને બોલાવવામાં આવ્યા છે. આ મૃતદેહોની ઓળખ ડ્ઢદ્ગછ દ્વારા કરવામાં આવશે.