દામનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના માર્ગદર્શનમાં યોગસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યોગસેવક શીશપાલજી દ્વારા યોગ, પ્રાણાયામ,આસનની માહિતી આપવામાં આવી હતી.