‘હર ઘર તિરંગા’ અંતર્ગત અમરેલી સ્થિત કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, રાજુભાઇ, પ્રિન્સીપાલ ડો. પંકજભાઈ ત્રિવેદી, શિક્ષકગણ મહેશભાઇ પટેલ, એ.જી. પટેલ, એ.કે. વાળા, જે.ડી. સાવલીયા, જે.એમ. તળાવિયા, સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.