સાવરકુંડલા ખાતે આવેલ નિર્દોષાનંદ આશ્રમ ખાતે આસ્થા સાથે શિવ પાર્થિવ લીંગનું પૂજન કરવામાં આવ્યું હતુ. પાર્થિવ લીંગના પૂજન માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર આશ્રમ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.