(એ.આર.એલ),મુંબઇ,તા.૧
રિદ્ધિમા પંડિત અને શુભમન ગિલને લઇને ગત કેટલાક સમય સુધી ઘણા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રિદ્ધિમા ગિલની ધડકન બનવા માટે તૈયાર છે અને બંને જલદી લગ્ન કરવા જઇ રહ્યા છે. પરંતુ હવે દાવાને રિદ્ધિમા પંડિતે નકારી કાઢ્યો છે. બહૂ હમારી રજનીકાંત અભિનેત્રીએ કહ્યું કે ડિસેમ્બર ૨૦૨૪ માં શુભમન ગિલ સાથે લગ્નના બંધવા જઇ રહી નથી.
ટેલીચક્કરના રિપોર્ટનું માનીએ તો રિદ્ધિમા પંડિતે તાજેતરમાં જ પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે’ હું રિપોર્ટર્સના કોલથી જાગી ગઇ છે, તે બધા મારા લગ્ન વિશે પ્રશ્ન પૂછી રહ્યા હતા શું હું લગ્ન કરી રહ્યું છું કે નહી. પરંતુ જાઇ મારી જીંદગીમાં આવું કંઇક થવાનું હશે તો હું આ વાતની જાહેરાત કરીશ. આ સમાચારોમાં કોઇ સચ્ચાઇ નથી.
તમને જણાવી દઇએ કે ગત થોડા દિવસોથી એવી ચર્ચા હતી કે શુભમન અને રિદ્ધિમા એકબીજા ડેટ કરી રહ્યા છે. પરંતુ તે પોતાના લગ્નને સીક્રેટ રાખવા માંગે છે. પરંતુ તે આ વાતનો ઢંઢેરો પીટી રહ્યા નથી કે રિદ્ધિમા પંડિત બહૂ હમારી રજનીકાંત અને ખતરા ખતરા જેવા ટેલિવિઝન શોમાં જાવા મળી હતી. આ ઉપરાંત બિગ બોસ ઓટીટીની પહેલી સિઝનમાં જાવા મળી હતી.
શુભમન ગિલની વાત કરીએ તો તેમનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને ઘણીવાર સારા અલી ખાન સાથે પણ જાડાયું હતું. શુભમન ગિલને લઇને ઘણીવાર સારા અલીની સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે. જાકે આ બધા દાવામાં કેટલી સચ્ચાઇ છે, હજુ સુધી કોઇપણ વાતનો ખુલાસો થયો નથી.