કોડીનાર તાલુકાનાના વડનગર ગામના આહીર સમાજના યુવાનનું સૈન્ય પ્રેક્ટિસ દરમિયાન હૃદય રોગનો હુમલો આવતાં મોત થયું હતું. યુવકના મોતના પગલે ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. વિવેકભાઈ પંપાણીયા CISF ની ત્રણેય પરીક્ષાઓ પાસ કરીને પસંદગી પામ્યા હતા.
કોડીનાર તાલુકાનાના વડનગર ગામના આહીર સમાજના યુવાનનું સૈન્ય પ્રેક્ટિસ દરમિયાન હૃદય રોગનો હુમલો આવતાં મોત થયું હતું. યુવકના મોતના પગલે ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. વિવેકભાઈ પંપાણીયા CISF ની ત્રણેય પરીક્ષાઓ પાસ કરીને પસંદગી પામ્યા હતા.