(એ.આર.એલ),મુંબઇ,તા.૧૮
વર્ષ ૨૦૦૧માં આવેલી અનિલ કપૂર-રાની મુખર્જીની ફિલ્મ ‘નાયક’ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂરની એક્ટંગને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ બન્ને ઉપરાંત ફિલ્મમાં અમરીશ પુરી અને પૂજા બત્રા પણ હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી.તેમણે કહ્યું છે કે ફિલ્મની સ્ટોરી જ્યાં પુરી થઈ હતી તેનો બીજા ભાગ ત્યાંથી જ શરૂ થશે. તેમણે લાંબા સમય પહેલા જ ફિલ્મના સીક્વલના રાઈટ્‌સ ખરીદી લીધા હતા.
જા બધુ પ્લાનના હિસાબથી ચાલ્યું તો નાયક ૨માં અનિલ અને રાની મુખર્જીની જોડી જોવા મળશે. બનેન્ના પાત્રને ધ્યાનમાં રાખીને જ સીક્વલની સ્ક્રપ્ટ લખવામાં આવી રહી છે. અનિલ રાની એક વખત ફરી સીક્વલમાં સાથે જાવા મળશે.