દામનગરમાં રાભડા-ધામેલ રોડ ચોકડી નજીક છેલ્લાં ૧ર વર્ષથી ર૪ શાકભાજીના થડા બનાવવામાં આવ્યા છે. આ થડા ખંડેર બની ગયા હોવાથી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ત્યારે લોકોની સુખાકારી માટે આ થડા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
દામનગરમાં રાભડા-ધામેલ રોડ ચોકડી નજીક છેલ્લાં ૧ર વર્ષથી ર૪ શાકભાજીના થડા બનાવવામાં આવ્યા છે. આ થડા ખંડેર બની ગયા હોવાથી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ત્યારે લોકોની સુખાકારી માટે આ થડા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.