અમરેલીના જસવંતગઢ(ચિત્તલ) મુકામે કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈ મુકેશભાઈ પરમાર અને એમની સમગ્ર ટીમ નરેશભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, નીતિનભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, કિરણભાઈ સોલંકી, નીતેશભાઈ સોલંકી, હસમુખભાઈ પરમાર, ચિરાગભાઈ પરમાર, અરવિંદભાઈ સોલંકી,મનસુખભાઇ સોલંકી, વિશાલભાઈ સોલંકી, નિલેશભાઈ સોલંકી, ઉમેશભાઈ ખુમાણ, જવાભાઈ પરમાર સહિત અંદાજિત ૨૦થી વધુ આગેવાનો કોંગ્રેસમાં સામેલ થયા છે જેઓને અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ વિપુલભાઈ પોંકીયા સહિતના કોંગી આગેવાનોએ આવકાર્યા હતા.