ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને દીકરીઓને કપડા વિતરણ કરવામાં આવ્યા હતા. પૂ. ડો. રતિદાદાએ જણાવ્યું હતું કે આવા સેવાકાર્યમાં દાતાઓનો સહયોગ ખુબ અગત્યનો છે. વિનુભાઈ કાછડિયા તથા બાબુભાઈ કાછડિયા – અમદાવાદ (ચલાલા) તરફથી સહયોગ પ્રાપ્ત થયો હતો.