ચલાલા ગાયત્રી ધામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. જેમાં સરસીયા આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો જેમાં મોતિયાના દર્દીઓને રાજકોટ રણછોડદાસ બાપુની હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. આ આયોજન ભારતભૂષણ મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.