બાબરા તાલુકાના કોટડાપીઠામાં આવેલા મુખ્ય રામજી મંદિર ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. મંદિરમાં દરરોજ ગણપતિદાદાની આરતી, પૂજન અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે, જેનો લાભ સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં લઇ રહ્યા છે.