હાલ રાજ્યમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. અમરેલીના આદર્શનગરમાં વોર્ડ નંબર ૧૧ના સભ્યોએ આરતી, દર્શનનો લાભ લીધો હતો. દંડક દિલાભાઈ વાળા, સન્નીભાઈ ડાબસરા, હરેશભાઈ ચાવડા આ તકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ આરતી તથા દર્શનનો લાભ લીધો હતો.
હાલ રાજ્યમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. અમરેલીના આદર્શનગરમાં વોર્ડ નંબર ૧૧ના સભ્યોએ આરતી, દર્શનનો લાભ લીધો હતો. દંડક દિલાભાઈ વાળા, સન્નીભાઈ ડાબસરા, હરેશભાઈ ચાવડા આ તકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ આરતી તથા દર્શનનો લાભ લીધો હતો.