અમરેલીનાં પત્રકાર ભાવેશ વાઘેલાની સારી કામગીરી બદલ અસ્મિતા ન્યૂઝ ચેનલમાં બ્યૂરો ચીફ તરીકે વરણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પત્રકારત્વક્ષેત્રે ભાવેશ વાઘેલાએ સારી કામગીરી કરેલ હોય ન્યૂઝ ચેનલ દ્વારા તેમને જિલ્લાનાં એકમાત્ર પ્રતિનિધિત્વ તરીકે નિમણૂક આપી છે. આ વરણીને અમરેલીનાં પત્રકારો અને મિત્રોએ આવકારી અને તેમને શુભેચ્છાઓ
પાઠવી છે.